News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માનથી બિરદાવવામાં આવ્યા છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે ...
માંડલ : રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસ્યુ નથી છતાં શનિવારના દિવસે ભારે ઉકળાટ બાદ માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ...
નડિયાદ : નડિયાદમાં એમજીવીસીએલ અને મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. રેલવે સ્ટેશન સામે જૂની સબજેલ તોડીને ખુલ્લા ...
વડોદરા, ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા ૧૭ વર્ષના વિદ્યાર્થીએ ભણવાના ટેન્શનમાં ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ...
- સ્ટેનલેસ સ્ટીલની માગમાં વૃદ્ધીઃ દેશમાં ૧૧ હજાર કિલોમીટરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઈન્ફ્રામાં સ્ટેનલેસ સ્ટીલ વપરાશે એવા ...
વિજય માલ્યો તેની ચાર કંપનીઓ માટે લોન લીધી હતી. જેમાં કિંગફિશર એરલાઇન્સ, યનાઇટેડ બ્રેવરીસ, કીંગફિશર ફિનવેસ્ટ અને વિજય માલ્યાના ...
પાલનપુર,/ જૂનાગઢ : પાલનપુરમાં ધંધાર્થે આવેલ જૂનાગઢના એક વેપારી રાત્રીના સમયે એરોમા સર્કલ પાસે એસટી વર્ક શોપ આગળ એક્ટીવા લઈને ...
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે પણ કોરોના સંક્રમણ યથાવત રહ્યું હતું. આજે રાજકોટમાં વધુ નવ લોકો કોરોનાની ઝપટે ચડયા હતા. જેમાં બિહાર ...
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં શનિવારે મોડીસાંજે પલટો આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર ...
આણંદ : અમદાવાદના પ્લેન ક્રેશમાં આણંદ જિલ્લાના ૩૩ મૃતકો પૈકી હાલ પાંચ જેટલા મૃતકોની ડીએનએ ટેસ્ટ બાદ ઓળખ વિધિ થઈ ગઈ છે. ત્યારે ...
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વડવા ચોરા ભાવસાર શેરીમાં રહેતા અલ્પાબેન યોગેશકુમાર દુધરેજીયાના પતિ યોગેશકુમાર દસ વર્ષ પહેલા ...
તળાજા વોર્ડ નં.૨ના પૂર્વ કોંગી નગરસેવક સુનિલભાઈ ખોડાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫)ને ગત મોડી રાત્રિના મહુવા નુતનનગર શાળા નં.૧૨ના ખુણા ...